સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

Entrance Exams

Choose your field of intrest.     

  • Foreign Exams
IELTS , TOEFL ,GRE ,GMAT
  • MBA Entrance
CAT , GCET , MAT ,CMAT
  • Govt. Exams
GPSC , PSI , CLERK , NDA ,LIC ,CONSTABL
  • Teacher Exams
TAT , TET , CTET
  • Bank Exams
IBPS , SBI , BOB
  • After 12th  Exams
AIEEE , JEE ,GUJCET , PMT ,CA ,ICWAI 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો