સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

મારો પરીચય



આપનું સ્વાગત્ છે.

નમસ્કાર મિત્રો,

મારા આ બ્લોગ પર શૈક્ષણિક માહિતી આપવાનો પ્રયાસ ર્ક્યોં છે. જે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વિવિધ ર્સ્પ્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીને ઉપયોગી થાય આપના તરફથી કોઇ પણ સૂચન હોયતો આપ નીચેના સરનામા પર સંર્પક કરી શકો છો જે અમને ખૂબજ ગમ છે.

રાજુજી ડી.ઠાકોર 

 કરોડા પ્રા.સ્કુલ, તા:-ચાણસ્મા, જી:-પાટણ 

 e-mail – rajuji.thakor25@gmail.com

 ફોન – 9979213667

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો