સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

ધોરણ 10 MCQપ્રશ્નપત્રો

Part – 1 March,2011     

pepar svs 1                   

પ્રશ્નપત્ર 12                     

પ્રશ્નપત્ર 14                    

પ્રશ્નપત્ર -15                  

પ્રશ્નપત્ર -16                   

પ્રશ્નપત્ર – 17                 

પ્રશ્નપત્ર – 18                 

પ્રશ્નપત્ર – 19                  

પ્રશ્નપત્ર 20                      

પ્રશ્નપત્ર – 21                 

પ્રશ્નપત્ર – 22                  

પ્રશ્નપત્ર 23                    

પ્રશ્નપત્ર – 24                  

પ્રશ્નપત્ર – 25             

પ્રશ્નપત્ર – 26            

પ્રશ્નપત્ર – 27                   

પ્રશનપત્ર 28                     

પ્રશ્નપત્ર 29                     

પ્રશ્નપત્ર – 30                   


1 ટિપ્પણી: