સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર***** જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. ***** કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.*****- દિવસમાં જો તમે કોઈ પણ મુશ્કેલીમાંથી પસાર ન થાઓ તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યા છો.- સ્વામી વિવેકાનંદ **** હું એ શા માટે વિચારું કે લોકો મારા વિશે શું વિચારે છે ? જો આ કામ પણ મારે કરવાનું હોઈ તો લોકો શું કરશે ?

સુવિચાર :- "હતાશામાં હિંમત ના હારશો, નિરાશામાં નાસીપાસ ના થાઓ. એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે, અને ઓટ ગયા પછી ભરતી આવે છે".

સુવિચાર :- "“સમય” પણ શીખવે છે ; અને “શિક્ષક” પણ શીખવે છે;બંન્નેશ માં ફર્ક ફક્ત એ છે કે, ”શિક્ષક” શીખવાડી ને પરીક્ષા લે છે ; અને ”સમય” પરીક્ષા લઇ ને શીખવે છે.... .

ડાઉનલોડ કરો મજો કરો

*ક્લિક તો કરો મજા આવશે.

        >>  આ ફાઈલ ડાઉનલોડ કરો અને અને જ્યારે ચિત્ર દેખાય ત્યારે તેના ઉપર 

                  ક્લિક દબાવી રાખી તમારી તરફ અથવા અંદર ની તરફ ખેચો.  <ડાઉનલોડ કરો>

*ગણિત ગમ્મત

          >>  આ ફાઈલ ડાઉનલોડ કરો . 

*help full calculators

        >>  આ ફાઈલ ડાઉનલોડ કરો .        

*તમારી ઉમર જાણો

        >>  આ ફાઈલ ડાઉનલોડ કરો .

 *Design Your Face

        >>  આ ફાઈલ ડાઉનલોડ કરો  

 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો